વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે સુરતની યોગેશ્વર સોસાયટીમાં મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવા સ્થળ મુલાકાત કરી

વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે સુરતની યોગેશ્વર સોસાયટીમાં મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવા સ્થળ મુલાકાત કરી

na

વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલએ ફુલપાડા/અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલ યોગેશ્વર સોસાયટીની મુલાકાત લઈને સોસાયટીની મુખ્ય સમસ્યાઓનું મૂલ્યાંકન અને નિરાકરણ લાવવાની કામગીરી કરી.

સ્થળ મુલાકાત સંબંધિત અધિકારીઓની સહકાર સાથે યોજાઇ, જેથી નાગરિકોની સમસ્યાઓ સારી રીતે સમજી શકાય અને યોગ્ય પગલાં લેવામાં આવે. મુલાકાત દરમિયાન ભાજપ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા અને આ પહેલમાં સહકાર આપ્યો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart